1. હાલમાં ગુજરાતમાં કેટલામી વાયબ્રંટ સમીટ ચાલી રહી છે?
Correct answer: 8
2. ‘ભીમ’ એપ માટે કયું વિધાન ખોટું છે?
Correct answer: આ એપનું નિર્માણ RBI દ્વારા કરવામાં આવ્યુ છે
3. ખેલકૂદ મંત્રાલય દ્વારા કયા અસોશિએશન ને સસ્પેંડ કરવામાં આવ્યું?
Your answer: ઇંડિયન હોકી ફેડરેશન
Correct answer: ઇંડિયન ઓલિમ્પિક અસોશિએશન
4. 2016 નો નોબલ સાહિત્ય પુરસ્કાર કોને આપવામાં આવ્યો ?
Your answer: જુઆન મેનુયલ સાંટોસ
Correct answer: બોબ ડ્યલન
5. પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશેના નીચેના તથ્યો તપાસો અને ખોટું વિધાન જણાવો?
Your answer: MUDRA યોજના માં ધિરાણ આપવા માટે ‘શિશુ’,’કિશોર’અને ’તરૂણ’ એમ ત્રણ વર્ગ છે.
Correct answer: બધા વિધાનો સાચા છે.
6. મહાબોધિ મંદિર ક્યાં આવેલું છે ?
Your answer: બીહાર
Correct answer: બીહાર
7. ‘કુલી’ લોકોની સામાજિક સુરક્ષા માટે રેલ્વે ટિકિટ પર કેટલા પૈસા ‘CESS’ લેવાશે?
Your answer: 50 પૈસા
Correct answer: 10 પૈસા
8. ગુજરાતનાં સંગીતજ્ઞ પંડીત ઓમકારનાથ ઠાકુરની કેટલામી પુણ્યતિથિ ઉજવાઇ રહી છે ?
Your answer: 75
Correct answer: 50
9. ભારતમાં 2015માં સૌથી વધુ આત્મહત્યા ના બનાવો કયા રાજયમાં બન્યા હતા ?
Your answer: ગુજરાત
Correct answer: મહારાષ્ટ્ર
10. અનુરાગ ઠાકુરને સર્વ્વોચ અદાલત દ્વારા શેના પદ પરથી હટાવવામાં આવ્યા ?
Your answer: NASCOM ના અધ્યક્ષ પદ પરથી
Correct answer: BCCI ના અધ્યક્ષ પદ પરથી
11. ‘યક્ષગાન’ કયા રાજયનું લોકનૃત્ય છે?
Your answer: આંધ્રા પ્રદેશ
Correct answer: કર્ણાટક
12. ગુજરાતમાં પ્રાથમિક સ્તરના શિક્ષણમાં સુધારા માટેની ગુણોત્સવના નીચેના કયા વિધાનો ખોટા છે તે જણાવો ?
Correct answer: આ કાર્યક્રમ મુખ્યમંત્રી ના હસ્તક મંત્રાલય (CMO) દ્વારા ચલાવવામાં આવે છે.
13. ભારતના 44માં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે રાષ્ટ્રપતિશ્રી દ્વારા કોની નિમણુક કરવામાં આવી?
Correct answer: જગદીશ સિંઘ ખેહર
14. હાલમાંજ,ગૂગલ ડૂગલ દ્વારા ભારતના કયા મહાન મહિલા સમાજ સુધારક ને શ્રધ્ધાંજલિ આપવામાં આવી ?
Correct answer: સાવિત્રીબાઈ ફુલે
15. ‘વેંકેટશ્વર’ મંદિર કયા રાજયમાં આવેલું છે?
Correct answer: આંધ્રપ્રદેશ
16. ભારતના ચૂંટણીપંચ દ્વારા કેટલા રાજયમાં ચૂંટણી જાહેર કરવામાં આવી?
Correct answer: 5
17. ‘પોળો’ ના જંગલો કયા જીલ્લામાં આવેલા છે?
Correct answer: સાબરકાંઠા
18. UPSC વિશે નીચેના કયું વિધાન ખોટું છે?
Correct answer: UPSC વિશે ભારતના બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી
19. કયા રાજ્ય દ્વારા નોબલ પરિતોષિક જીતી લાવનાર તે રાજ્યના નાગરિકને 100 કરોડ રૂ ઈનામ આપવામાં આવશે ?
Correct answer: આંધ્રપ્રદેશ
20. કયા રાજયમાં આચારસંહિતા લાગુ થઈ નથી ?
Correct answer: મધ્ય પ્રદેશ
21. દેશમાં સૌ પ્રથમ વાર ઘોડાને પાસપોર્ટ જારી કરનાર રાજ્ય કયું ?
Correct answer: ગુજરાત
22. ભારત સરકારે 2017ના વર્ષ માટે GDP(Gross Domestic Product)નો અંદાજ કેટલો રાખ્યો છે ?
Correct answer: 7.1%
23. યુવા પ્રવાસી ભારતીય દિવસના વિશેષ અતિથિ ‘મહામહિમ અશ્વિન અધીન’ કયા દેશના છે ?
Correct answer: સુરીનામ
24. ‘સુંદર પિચાઈ’ કઈ કંપનીના CEO છે?
Correct answer: GOOGLE
25. ગુજરાતમાં કેટલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલા છે ?
Correct answer: 2
No comments:
Post a Comment